June 27, 2026

કેટેગરી: રાજકારણ

રાજકારણ

કોંગ્રેસે કેટલીક બેઠકો પર AAP ને ભારે નુકસાન પહોંચાડ્યું

Ahmedabad Samay
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે શાનદાર પ્રદર્શન સાથે વાપસી કરી છે, જ્યારે AAP ને હારનો સામનો કરવો પડ્યો છે અને તેની હારમાં કોંગ્રેસની ભૂમિકા સ્પષ્ટ દેખાઈ...
તાજા સમાચારદેશરાજકારણ

કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી વિધાનસભામાં સતત ત્રીજી વાર ચૂંટણીમાં હારી હેટ્રિક મારી

Ahmedabad Samay
રાજધાની દિલ્‍હીમાં જે પાર્ટીએ સૌથી વધુ સમય શાસન કર્યું હતું, તેને કદાચ દિલ્‍હીના લોકો આજે સાવ ભૂલી જ ગયા છે. દિલ્‍હીમાં ૧૫ વર્ષ સુધી સતત...
તાજા સમાચારદેશરાજકારણ

દિલ્હીના મુખ્યમંત્રી બનવા માટે આ ત્રણ મોટા નેતાઓ માંથી એક છે દાવેદાર

Ahmedabad Samay
આ વખતે ભાજપ 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં પરત ફરશે, અને દિલ્હીના નવા મુખ્યમંત્રી પદ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે...
તાજા સમાચારદેશરાજકારણ

દિલ્‍હીમાં ભાજપનો ૨૭ વર્ષનો સત્તા પરથી વનવાસ સમાપ્ત થયો છે. ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછી ફરી

Ahmedabad Samay
દિલ્‍હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભગવા સુનામીમાં આમ આદમી પાર્ટી ધોવાઈ ગઈ છે. દિલ્‍હીમાં AAP એ માત્ર સત્તા જ નહીં, પરંતુ તેના મોટા નેતાઓ પણ ચૂંટણી...
તાજા સમાચારરાજકારણ

જો એક્ઝિટપોલ સાચું પડશે તો ૧૯૯૮ પછી પહેલી વાર રાષ્ટ્રીય રાજધાનીમાં ભાજપ સત્તામાં પરત ફરશે

Ahmedabad Samay
દિલ્હીની તમામ ૭૦ વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયા બાદ બુધવારે સાંજે ૬ વાગ્યા પછી એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં  ૮૦ ટકા એક્ઝિટ...
તાજા સમાચારરાજકારણ

દિલ્‍હી વિધાનસભાના મત EVM માં થયા કે, ૭૦૦ ઉમેદવારોનું ભાવિ નક્કી કરાશે. પરિણામો ૮ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે,

Ahmedabad Samay
દિલ્‍હી વિધાનસભા ચૂંટણી માટે  સવારથી જ મતદાન મથકો પર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી,  દિલ્‍હીના ૧.૫૬ કરોડ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી લગભગ ૭૦૦...
ગુજરાતરાજકારણ

ભાજપમાં ઉત્તરાયણ પહેલા જિલ્લા-મહાનગરોના નવા પ્રમુખોની નિયુક્તિનો કાર્યક્રમ જાહેર કરાયો

Ahmedabad Samay
ભાજપમાં મંડળ પ્રમુખોની નિયુક્તિ બાદ હવે ઉત્તરાયણ પહેલા જિલ્લા-મહાનગરોના નવા પ્રમુખોની નિયુક્તિનો કાર્યક્રમ જાહેર કરાયો છે. હાઈકમાન્ડે જાન્યુઆરી સુધીમાં 50 ટકા જિલ્લા સંગઠનોના વડા-પ્રમુખોની વરણી...
તાજા સમાચારરાજકારણ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ૯૨ વર્ષે થયું નિધન

Ahmedabad Samay
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે નિધન થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત...
તાજા સમાચારદેશરાજકારણ

વન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના કરવામાં આવી

Ahmedabad Samay
વન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના કરવામાં આવી છે. જેમાં અનુરાગ ઠાકુર અને પ્રિયંકા ગાંધી સહિત અનેક સાંસદો ભાગ લેશે. સમિતિમાં લોકસભાના 21 અને...
ગુજરાતતાજા સમાચારરાજકારણ

મહારાષ્‍ટ્રના ચુંટણી પરિણામ પછી ગુજરાતમાં ફેરફારોની શકયતા પ્રબળ બની, સરકારની કામગીરીને પ્રજાની નજરમાં ઉપસાવવા પાર્ટીના મોભીઓ અને સંઘ દ્વારા ચકાસણી શરૂ થઇ

Ahmedabad Samay
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થશે. હાલ બજેટને લગતી બેઠકોનો દોર ચાલી રહયો છે. બજેટ સત્ર પૂર્વ રાજય સરકારને સ્‍પર્શતી મહત્‍વની હિલચાલ દેખાઇ રહી છે....