May 12, 2026

કેટેગરી: રાજકારણ

ગુજરાતરાજકારણ

કલાયમેટ ચેન્જના પ્રશ્નોને હલ કરવાના લાંબાગાળાના એકશન પ્લાનને અમલમાં મુકનારૂ ગુજરાત દેશનું પ્રથમ રાજય બનશે

Ahmedabad Samay
ગુજરાત સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જમાં ર૦૩૦ સુધીમાં રાજ્યમાં કલાયમેટ ચેન્જ અનુકુલન, શમનના આયોજન અને પગલાંઓનો સમન્વય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ...
ગુજરાતઅપરાધરાજકારણ

જુનાગઢના  પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની હત્યા કરાઇ

Ahmedabad Samay
જુનાગઢના  પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની આજે બપોરના હત્યા થઇ હોવાનું જાણવા મળેલ છે. જુનાગઢમાં બિલખા રોડ પર આવેલ રામ નિવાસ નજીક બપોરના...
ગુજરાતરાજકારણ

દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay
આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપા સરકારની સેવાના સાત વર્ષ પૂર્ણ થવાના અવસર પર કર્ણાવતી મહાનગર ના દાણીલીમડા વિધાનસભામાં આવતા દાણીલીમડા વોર્ડમાં આજરોજ...
ગુજરાતરાજકારણ

રાત્રિ કર્ફ્યૂના સમય પણ દ્યટાડીને રાતના ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી કરવામાં આવી શકે છે.

Ahmedabad Samay
ગુજરાતમાં કોરોના  હળવુ થતાં ટૂંક સમયમાં રાજય સરકાર દ્વારા ૩૬ શહેરમાં નિયંત્રણમાં રાહત આપી શકે છે.રાત્રી કર્ફ્યૂના સમયમાં ઘટાડીને સમય ૧૦ વાગ્યા સુધીની મળી શકે...
ગુજરાતરાજકારણ

કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારતો ઉકાળાનું વિતરણ કરાયું

Ahmedabad Samay
રાજ્યભરમાં રોગચાળો અને મહામારી ચાલી રહી છે જેનું નિષ્ણાતોનું માનવામાં આવી રહ્યું છે કે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આ રોગો મોટો પ્રમાણમાં...
ગુજરાતરાજકારણ

અમદાવાદ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રમાં ૫૦૦ અન્નની કીટ વિતરણ કરાશે

Ahmedabad Samay
અમદાવાદના આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર વડા અમજદખાન પઠાણ,રમિલા બેન ડાબી,બબીતા ​​જૈન, અંકિત ભાઈ દરજી અને અનિલ ભાઈ પટેલ દ્વારા તૌકતે વાવાઝોડા એ ગરીબ લોકોના...
ગુજરાતરાજકારણ

રાજીવ સાવતનું કોરોનાના કારણે નિધન

Ahmedabad Samay
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું કોરોનાને કારણે નિધન થયુ છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના ગણાતા રાજીવ સાતવ 22 એપ્રિલે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા,...
ગુજરાતરાજકારણ

બાપુનગર વિધાનસભા યુથ કોંગ્રેસના વડા જયમન શર્મા દ્વારા કોરોના વોરિયરોને માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયું

Ahmedabad Samay
રાહુલ ગાંધીજી દ્વારા નિર્દેશિત અને આપણા રાષ્ટ્રીય માર્ગદર્શન હેઠળ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી અને બાપુનગર વિધાનસભા યુથ કોંગ્રેસના વડા જયમન શર્મા દ્વારા આજે આ...
ગુજરાતદેશરાજકારણ

પ્રધાનમંત્રીની ચિંતા વધી, ચાર રાજ્યના મુખ્યમંત્રી સાથે કોરોનાને લઇ ચર્ચા કરી

Ahmedabad Samay
ભારતમાં કોરોનાની બીજી લહેર તબાહી મચાવી રહી છે. આવામાં ઓકિસજન અને બેડની ખૂબ અછત સર્જાઈ છે અને કેસ સતત વધી રહ્યાં છે. દેશમાં સંપૂર્ણ લોકડાઉનને...
ગુજરાતરાજકારણ

પ.બંગાળની હિંસક ઘટનાના વિરોધમાં મેઘાણીનગરમાં ધરણા પ્રદશન કરાયું

Ahmedabad Samay
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓ પર કરાઇ રહેલી હિંસા નીંદનીય છે અને સત્વરે અટકવી જોઇએ.ભાજપનાં કાર્યકર્તાઓ પર થઇ રહેલા દમનનાં વિરોધમાં નરોડા વિધાનસભા- કુબેરનગર...