આજ રોજ એ.એમ.ટી.એસ.ના ચેરમે શ્રી વલ્લભભાઇ પટેલે નરોડા વિસ્તારમાં આવેલા એ.એમ.ટી.એસ બસ સ્ટોપ પર સવારે અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી. અને મુસાફરી કરી રહેલા પ્રજાજનો...
આસામની હિમન્તા બિસ્વા સરકાર દ્વારા બીજી મોટી કાર્યવાહી કરવામાં આવી. આસામ ના કાકી-હોઝાઇ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઘુસેલા બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસેથી અંદાજીત ૨૭૬ વીઘા સરકારી જમીન...
પાણી ભરાવાની વર્ષોની સમસ્યાનો ચમનપુરા, મેઘાણીનગર અને અસારવામાં આવ્યો અંત,પૂર્વ કાઉન્સિલર બિપિન પટેલે આ પ્રોજેક્ટને પૂરો કરવામાં જે પદાધિકારીઓએ સહયોગ આપ્યો તેમનો હ્દયપૂર્વક આભાર માન્યું...
આજે વિશ્વ પરિયાવરણ દિવસ નિમિતે આમ આદમી પાર્ટી દ્વારા વૃક્ષા રોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો.. જેમાં જુદા જુદા પ્રકારના વૃક્ષોને આપવામાં આવ્યા હતા અને પોલીસ...
ગુજરાત સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જમાં ર૦૩૦ સુધીમાં રાજ્યમાં કલાયમેટ ચેન્જ અનુકુલન, શમનના આયોજન અને પગલાંઓનો સમન્વય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ...
જુનાગઢના પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની આજે બપોરના હત્યા થઇ હોવાનું જાણવા મળેલ છે. જુનાગઢમાં બિલખા રોડ પર આવેલ રામ નિવાસ નજીક બપોરના...
આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપા સરકારની સેવાના સાત વર્ષ પૂર્ણ થવાના અવસર પર કર્ણાવતી મહાનગર ના દાણીલીમડા વિધાનસભામાં આવતા દાણીલીમડા વોર્ડમાં આજરોજ...
ગુજરાતમાં કોરોના હળવુ થતાં ટૂંક સમયમાં રાજય સરકાર દ્વારા ૩૬ શહેરમાં નિયંત્રણમાં રાહત આપી શકે છે.રાત્રી કર્ફ્યૂના સમયમાં ઘટાડીને સમય ૧૦ વાગ્યા સુધીની મળી શકે...