June 29, 2026

કેટેગરી: રાજકારણ

ગુજરાતરાજકારણ

ભાજપ સત્તાનો દૂર ઉપયોગ કરીને મધ્યસ્થ કાર્યલય બંધ કરવાનું પ્રયાસ કરી રહી છે: વિક્રમસિંહ

Ahmedabad Samay
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે એન.સી.પી.ના વોર્ડ પ્રમુખ વિક્રમસિંહના જણવ્યા મુજબ જનતા દ્વારા ભાજપ ની રેલી નો કુબેરનગર વિસ્તારમાં બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને...
ગુજરાતરાજકારણ

કુબેરનગરમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન: જુના કોર્પોરેટર ને ટિકિટન મળતા જનતા રજળી

Ahmedabad Samay
રાજ્યમાં ચૂંટણી યોજાનાર થે તેવામાં અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં અમરાજીનગર માં વારંવાર ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઇ ગયા છે ભાજપના કોર્પોરેટરને અને મ્યુનિસિપલ માં...
ગુજરાતદેશરાજકારણ

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

Ahmedabad Samay
રાહુલ ગાંધીએ આસામમાં એક રેલી દરમિયાન ગુજરાતીઓ અંગે કરેલા નિવેદનનો કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યો હતો. અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલ...
ગુજરાતરાજકારણ

કુબેરનગર વોર્ડમાં ભાજપ નેતાઓ નો જનતા દ્વારા ઉગ્ર વિરોધ

Ahmedabad Samay
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં પવન શર્મા અને એમ.એલ.એ. બલરામ થવાણી તેમના વોર્ડમાં ચુનાવ પ્રચાર કરવા નીકળ્યા હતા તે સમયે તેમને ચુનાવ પ્રચાર માંથી ઉભી પૂંછડીએ પ્રચાર...
ગુજરાતરાજકારણ

પુનમચંદ વણઝારાને ભારે માત્રામાં સમર્થન, ફુલહારથી કરાયું સ્વાગત

Ahmedabad Samay
વોર્ડ ૧૫ અસારવામાં અપક્ષ ઉમેદવાર શ્રી પુનમચંદ વણઝારાને જનતાનો ભારે માત્રામાં સમર્થન મળી રહ્યો છે, શુક્રવારે પુનમચંદ વણઝારાની જન સંપર્ક રેલી દરમ્યાન નિલકંઠ મહાદેવ ની...
ગુજરાતરાજકારણ

જન સંધર્ષ વિરાટ પાર્ટી દ્વારા રેખા પાંડેની પસંદગી

Ahmedabad Samay
અમદાવાદના રામોલ વિસ્તારના હાથીજનમાં જન સંધર્ષ વિકાસ પાર્ટી દ્વારા રેખા પાંડે ને ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. રેખા પાંડે એ જણાવ્યું છે કે હાથીજન...
ગુજરાતરાજકારણ

અસારવા વોર્ડના અપક્ષ ઉમેદવાર પુનમચંદ દ્વારા બાઇક રેલીનો આયોજન કરાયું

Ahmedabad Samay
અસારવા વોર્ડના પુનમચંદ વણઝારા દ્વારા રવિવાર ના રોજ 14.02.2021 ના સવારે 9.00 વાગે બ્રહ્મચારી ના ડેલા માંથી બાઈક રેલી નું આયોજન કરાવામાં આવ્યું છે, પુનમચંદ...
ગુજરાતરાજકારણ

અસારવા અપક્ષ ઉમેદવારના પ્રચારમાં હાજારોની ભીડ, પુનમચંદ વણઝારાને જનતાનો મોટા પ્રમાણમાં સમર્થન

Ahmedabad Samay
અસારવા વોર્ડના અપક્ષ ઉમેદવાર પુનમચંદ વણઝારાને જનતાનો પુરે પૂરો સાથ મળી રહ્યો છે તેવા દ્રશ્યો જોવા મળેલ છે, પુનમચંદને જન સંપર્ક રાઉંડ દરમિયાન ખૂબજ સારો...
ગુજરાતરાજકારણ

અસારવા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર તરીકે પુનમચંદ રણજીતસિંહ વણઝારા લડશે ઇલેક્શન

Ahmedabad Samay
અસારવા વોર્ડમાં બીજેપી અને કોંગ્રેસને અપક્ષમાં ઉભા રહેલા પુનમચંદ રણજીતસિંહ વણઝારા ટક્કર આપી શકે તેવું લાગી રહ્યું છે કારણકે પુનમચંદ રાજનીતિમાં નહતા તો પણ તેમને...
ગુજરાતરાજકારણ

મનપા ચૂંટણીમાં ચકાસણી દરમિયાન 907 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા, 797 ફોર્મ માન્ય રહ્યા

Ahmedabad Samay
અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192 બેઠકો માટે 1704 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ચકાસણી દરમિયાન 907 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. જયારે 797 ફોર્મ માન્ય રહ્યા...