અસારવા વોર્ડના પુનમચંદ વણઝારા દ્વારા રવિવાર ના રોજ 14.02.2021 ના સવારે 9.00 વાગે બ્રહ્મચારી ના ડેલા માંથી બાઈક રેલી નું આયોજન કરાવામાં આવ્યું છે, પુનમચંદ...
અસારવા વોર્ડના અપક્ષ ઉમેદવાર પુનમચંદ વણઝારાને જનતાનો પુરે પૂરો સાથ મળી રહ્યો છે તેવા દ્રશ્યો જોવા મળેલ છે, પુનમચંદને જન સંપર્ક રાઉંડ દરમિયાન ખૂબજ સારો...
અસારવા વોર્ડમાં બીજેપી અને કોંગ્રેસને અપક્ષમાં ઉભા રહેલા પુનમચંદ રણજીતસિંહ વણઝારા ટક્કર આપી શકે તેવું લાગી રહ્યું છે કારણકે પુનમચંદ રાજનીતિમાં નહતા તો પણ તેમને...
અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192 બેઠકો માટે 1704 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ચકાસણી દરમિયાન 907 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. જયારે 797 ફોર્મ માન્ય રહ્યા...
કોંગ્રેસ પાર્ટી દ્વારા બાપુનગરના ઉમેદવાર તરીકે સુરેશ તોમરની પસંદગી કરાઇ. સુરેશ તોમરે સંબોધન કરતા જણાવયું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા આવનારી કોર્પોરેશનની ચૂંટણી માં ૨૬...
કોંગ્રેસ દ્વારા શુક્રવારે રાતે ૧૨ વાગે અમદાવાદના વધુ કેટલાક ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ચાંદખેડા- રાજશ્રી કેસરી, દિનેશ શર્મા, (પૂર્વ વિપક્ષ નેતા) કેતન દેસાઈ, પ્રજ્ઞાબેન...
ફોર્મ ભરતી વેળાએ થયેલી માથાકૂટ બાદ એનસીપીના નેતા રેશ્મા પટેલે કહ્યું હતું કે પોતાના ઘરનો અડ્ડો હોય એવો વ્યવહાર ઉદયભાઈ કરતા હતા. રેશ્મા પટેલે જણાવ્યું...