February 6, 2026

કેટેગરી: રાજકારણ

ગુજરાતરાજકારણ

જનતા દ્વારા જન સેવકનો જન્મ દિવસ મનાવવામાં આવ્યું

Ahmedabad Samay
અમદાવાદના ઇન્ડિયા કોલોની કમ્પાઉન્ડના કાઉન્સિલર શ્રી યશવંત યોગીની તેમની જનતાના મનમાં એકટલું આદર સત્કાર છે કે તેવો દ્વારા યશવંત યોગીજીના જન્મ દિન નિમિત્તે બર્થડે કેક...
ગુજરાતરાજકારણ

ઇન્દ્રપુરીવોર્ડમાં આમ આદમી પાર્ટીની બબીતા જૈન દ્વારા જન સમ્પર્ક પુર જોશમાં

Ahmedabad Samay
ઇન્દ્રપુરી વોર્ડમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રી બબીતા જૈન દ્વારા ડોર ટુ ડોર જઈને જનતાની અમસ્યા અને તેમની મુશ્કેલીઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી...
ગુજરાતરાજકારણ
Ahmedabad Samay
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગાંધીનગરના નિવાસસ્થાન ખાતે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા. માધવસિંહ સોલંકીનો જન્મ ૩૦...
ગુજરાતરાજકારણ

ઠક્કરનગર વિસ્તારના શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા ૪.૪૪૦૦૦ રૂ.ના ખર્ચે પાણી ની પાઇપલાઇન નું કાર્ય હાથ ધરાયુ

Ahmedabad Samay
ઠક્કરનગર વિસ્તારમાં પાર્શ્વનાથ ટાઉનશીપ વિભાગ ૧૦ અને ૦૨માં ઘણા સમયથી પાણી સમસ્યા ચાલી રહી હતી પ્રજાને અવારનવાર પાણીની સમસ્યા નો સામનો કરવો પડતો હતો, જેને...
ગુજરાતરાજકારણ

ઇન્દ્રપુરી વોર્ડમાં ડોર ટુ ડોર ૧૫૦૦ જેટલા પમ્પ્લેટ્સનું વિતરણ કરાયું

Ahmedabad Samay
આજ રોજ ઇન્દ્રપુરીમાં મહિલા પ્રમુખ બબીતા ​​જૈન અને રામસિંહ ચૌહાણ ઇન્દ્રપુરી વોર્ડ યુથના વડાએ ડોર ટુ ડોર ૧૫૦૦ જેટલા પમ્પ્લેટ્સનું વિતરણ કર્યું હતું જે દરમ્યાન...
ગુજરાતરાજકારણ

અસારવાની વિશેષ વ્યક્તિત્વ દબંગ કાઉન્સિલર સુમન રાજપૂત સાથે ખાસ મુલાકાત

Ahmedabad Samay
અમદાવાદ સમયમાં વિશેષ વ્યક્તિત્વ તરીકે અસારવાની એક વિશેષ વ્યક્તિ સાથે મુલાકાત લેવામાં આવી હતી, જેમને તેમના વિસ્તારમાં દબંગ નેતા તરીકે ઓળખવામાં આવે છે. અસારવાની દબંગ...
અપરાધગુજરાતરાજકારણ

નેતાજી બલરામ થાવાણીની દાદાગીરી ફરી આવી સામે,VI કર્મચારી ને કામ કરવાથી રોકવામાં આવ્યું

Ahmedabad Samay
નરોડા વિધાનસભાના એમ.એલ.એ. બલરામ થાવાણી એ જાણે ચર્ચામાં રહેવાનું ઠાની લીધું હોય તેમ એક પછી એક વિવાદમાં ચર્ચામાં આવતાજ રહેછે. થોડા સમય પહેલાજ તેમના ત્રણ...
ગુજરાતરાજકારણ

કોરોના થયો તો પણ નેતાજી ન સુધર્યા, ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ જાહેરમાં ઉજ્જવી ત્રીજી એનિવર્સરીની

Ahmedabad Samay
નરોડા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ પોતે ધારાસભ્ય બન્યા હોવાની ત્રીજી એનિવર્સરીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. જેમાં તેમણે જાહેરમાં પોતાના સમર્થકોના ટોળા એકઠા...
ગુજરાતરાજકારણ

આજથી ભૂમાફીયા વિરૂદ્ધનો કાયદો અમલમાં: વિજય રૂપાણી

Ahmedabad Samay
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતમાં આજથી ભૂમાફીયા વિરૂદ્ધનો કાયદો અમલમાં આવશે, વધુમાં જણાવ્યુ કે રાજયમાં શાંતિ, કાયદો વ્યવસ્થા હવે વધુ મજબૂત...
ગુજરાતરાજકારણ

સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ કરશે

Ahmedabad Samay
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે , સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરવાના છે. ત્યારે હાલ મુખ્યમંત્રીની...