અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ રાજીનામુ આપી દેતાં છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલતાં વિવાદનો અંત આવ્યો છે. આ રાજીનામા પાછળના કારણો પરથી પડદો...
સીએમ યોગી આદિત્યનાથે રિઝર્વ પોલીસ લાઇન્સમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મિશન શક્તિ હેઠળ રાજ્યના આવારા અને લોફરોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવશે....
ગુજરાત રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવાસ સ્થળ કે પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની...
અમદાવાદના નરોડા વિસ્તારના કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ દ્વારા નરોડા વિસ્તારમાં કોરોના જેવી મહામારીના સમયે જનસેવા નું એક ઉત્તમ ઉદાહરણ આપતા કાર્ય કરવામાં આવ્યા હતા. લોકડાઉન...
અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં નેતાજી ફૂલ જોશમાં હોય એવું લાગી રહ્યું છે તેમના દ્વારા એક પછી એક પ્રજાલક્ષી કાર્ય હાથ ધરવામાં આવ્યા છે. ઠક્કરનગર વિસ્તારના કાઉન્સિલર...
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી બિહાર વિધાનસભા ચૂંટણી લડશે. પાર્ટીના પ્રચાર અભિયાન માટે ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. પાર્ટી તરફથી એક વક્તવ્યમાં કહેવામાં...
રાજ્યમાં વિધાનસભા પેટાચૂંટણી પડઘમ વાગી રહ્યા છે અને ઉમેદવારોના નામને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં છારાનગરમાં ભાજપના ૨૫૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે....