June 29, 2026

કેટેગરી: રાજકારણ

ગુજરાતરાજકારણ

નવરાત્રીમાં ફ્લેટ કે સોસાયટીઓના રહીશોએ માતાજીની પૂજા-આરતી માટે પોલીસની મંજૂરી મેળવવાની આવશ્યકતા નહિ : વિજય રૂપાણી

Ahmedabad Samay
ગુજરાત રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવાસ સ્થળ કે પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની...
રાજકારણગુજરાત

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

Ahmedabad Samay
અમદાવાદના નરોડા વિસ્તારના કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ દ્વારા નરોડા વિસ્તારમાં કોરોના જેવી મહામારીના સમયે જનસેવા નું એક ઉત્તમ ઉદાહરણ આપતા કાર્ય કરવામાં આવ્યા હતા. લોકડાઉન...
Otherગુજરાતરાજકારણ

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં વિકાસના કાર્ય પ્રગતિપર

Ahmedabad Samay
અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં નેતાજી ફૂલ જોશમાં હોય એવું લાગી રહ્યું છે તેમના દ્વારા એક પછી એક પ્રજાલક્ષી કાર્ય હાથ ધરવામાં આવ્યા છે. ઠક્કરનગર વિસ્તારના કાઉન્સિલર...
ગુજરાતદેશરાજકારણ

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

Ahmedabad Samay
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી બિહાર વિધાનસભા ચૂંટણી લડશે. પાર્ટીના પ્રચાર અભિયાન માટે ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. પાર્ટી તરફથી એક વક્તવ્યમાં કહેવામાં...
ગુજરાતરાજકારણ

અમદાવાદના છારાનગરમાં એકસાથે ૨૫૦ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay
રાજ્યમાં વિધાનસભા પેટાચૂંટણી પડઘમ વાગી રહ્યા છે અને ઉમેદવારોના નામને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં છારાનગરમાં ભાજપના ૨૫૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે....
ગુજરાતરાજકારણ

બાબરી વિધવંશ મામલો:અડવાણી સહિત તમામ ૩૨ આરોપીઓને ક્લિનચીટ

Ahmedabad Samay
બાબરી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેરઃ સીબીઆઇની ખાસ કોર્ટનો ઐતિહાસીક ફેંસલોઃ અડવાણી, જોષી, ઋતંભરા, કલ્યાણસિંહ, ઉમા ભારતી, વિનય કટીયાર સહિત તમામ ૩૨ આરોપીઓને ક્લિનચીટ આપતી...
દેશરાજકારણ

યોગી સરકારએ આગ્રાના મુગલ મ્યૂઝિયમનું નામ બદલયું હવે શિવાજીના નામથી ઓળખાશે

Ahmedabad Samay
આગ્રાના આવેલ મુગલ મ્યૂઝિયમનું નામ હવે છત્રપતિ શિવાજી મહારાજ મ્યૂઝિયમ હશે. આગ્રા મંડળની સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ નિર્ણય કર્યો છે.આગ્રામાં નિર્માણધીન મુગલ મ્યૂઝિયમ...
ગુજરાતરાજકારણ

NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકરો ની રાજકોટમાં ધરપકડ

Ahmedabad Samay
NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ ની સિવિલ હોસ્પિટલ ખાતે થી ધરપકડ અને રાજકોટ પ્રમુખ સંદીપભાઈ ડોબરીયા સહિત NCP કાર્યકર્તાઓ રાજકોટ સીવીલ હોસ્પિટલ પહોંચે એ પહેલા...
દેશરાજકારણ

અલવિદા પ્રણવ દા, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નું ૮૪ વર્ષે નિધન

Ahmedabad Samay
પ્રણવ મુખર્જી છેલ્લા કેટલાક સમયથી તેઓને શ્વાસની બીમારી ના કારણે સારવાર લઈ રહ્યા હતા, દિલ્‍હીની આર્મી હોસ્‍પિટલમાં તેઓનું નિધન થયુ છે, ૮૪ વર્ષે લીધા અંતિમ...
ગુજરાતરાજકારણ

રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલ નિમણુંક

Ahmedabad Samay
શ્રી સી.આર. પાટીલની નિમણુંકથી ગુજરાત ભાજપમાં નવા જ ચહેરાનો ઉદય થયો છે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બન્ને બિનપટેલ હોય તેવું પહેલીવાર બન્યું છે. ૬૫ વર્ષના...