તારીખ ૦૧ નવેમ્બર ૨૦૨૩ના રોજ અમરાઇવાડીથી સીતા હરિદાસ ૧૩ વર્ષની બાળકી બપોરના સુમારથી ગુમ થયેલ છે, જે કોઈપણ વ્યક્તિને મળે તો સંપર્ક કરવા વિનંતી. સંપર્ક:૯૦૫૪૯૯૪૨૫૩,...
અમદાવાદ શહેરમાં કાર્યરત પોલીસ કર્મચારીઓ ના પરિજનો માટે ખાસ દર વર્ષે પોલીસ વિભાગ તરફથી જે.ડી.નાગરવાલા સ્ટેડિયમ ખાતે ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવે છે,...
દિવસમાં એક વાર પોતાની જાત સાથે વાત કરો,નહીં તો દુનિયાના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત કરવાનો અવસર જતો રહેશે. સ્વામી વિવેકાનંદના આ શબ્દોનો મર્મ છે...
નમો સેના દ્વારા ગુજરાતમાં નવરાત્રી પર્વ પહેલા નિઃશુલ્ક અને સાર્વજનિક મહાલક્ષ્મી માતાનું પૂજન યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું ઉત્તરાખંડના પૂજ્ય ગુરુદેવ શ્રી વિકાસ તારામણીજીના સાનિધ્યમાં તા...
અમદાવાદ શહેરમાં રીક્ષા ચાલકો માટે પોલીસ કમિશનરને જાહેરનામું બહાર પાડ્યું છે. રીક્ષા ચાલકોએ હવેથી તમામ વિગતો પોતાની રીક્ષા પાછળ લખવાની રહેશે. રીક્ષા પાછળ હવે રિક્ષા...
નાગલધામ પરિવાર Nagaldham Nana Chiloda ના નવઘણભાઈ મુંધવા વડે અંબાજી ગિયોડ જતા પદયાત્રી માટે સેવા કેમ્પ અને લોકડાયરા નુ નાના ચિલોડા ખાતે આયોજન કરવામાં આવ્યું...
ઐતિહાસિક અમદાવાદ શહેર એની કોમી એકતા અને ભાઈચારા માટે જગવિખ્યાત છે આ વિચારધારા ને વધારે મજબૂત બનાવવા મુસ્લિમ કોમના અગ્રણીઓ દ્વારા એક એવો નિર્ણય લેવામાં...