March 12, 2026
ગુજરાત

મરાઠી સમાજના શ્રી તુળજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો

આજ રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ,

કાર્યક્રમની શરૂઆત સમાજના ધર્મ ગુરુ શ્રી પંદિરકર મહારાજના હસ્તે પૂજા અર્ચના કરી તેમના આશીર્વાદ લઇ શરૂઆત કરવામા આવ્યુ હતુ, https://youtu.be/TmSZbEWR6Igઆ કાર્યક્રમમા સમાજના સૌ બંધુઓ અને વિદ્યાર્થીઓએ ઉષ્માભેર ભાગ લીધો હતો અને સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા,

કાર્યક્રમમા વિદ્યાર્થીઓને નોટ બુક, કમપાસ, પેન-પેન્સિલ, રાઇટિંગ પેડ,પાણીની બોટલ, લંચબબોક્સ, ટ્રોફી, સર્ટિફિકેટ ફોલ્ડર અને સન્માન પત્ર આપવામા આવ્યુ હતુ, વધુમા બાળકોના ઉજ્જવળ ભવિષ્યમાટે સમાજના શિક્ષક વર્ગ વિજય દેવલેકરે અને દિપક સાવંત દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ,

ટ્રસ્ટના કાર્યકરો દ્વારા સમાજના તમામ બંધુઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમાજના તમામ બંધુઓને ટ્રસ્ટમા જોડાવાની અપલી કરી હતી સમાજને એકજૂઠ થવાની અપલી કરવામા આવી હતી.

 

Related posts

આવતીકાલથી રાજ્યમાં ધોરણ ૦૧ થી ૦૫ ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

સોમનાથ મંદિરની પાસે દરીયા કિનારે વીડિયો બનાવનાર મુસ્લીમ શખ્સ હરિયાણાના પાનીપતનો રહેવાસી

Ahmedabad Samay

ભૂપેન્દ્રભાઈ પટેલે નવમા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર-૨૦૨૪નું ઉદઘાટન કર્યું

Ahmedabad Samay

કાલથી મોટા ભાગના ધાર્મિક સ્થળો ભાવિ ભક્તો માટે ખુલ્લા મુકાશે

Ahmedabad Samay

૧૩ વર્ષની બાળા એ રામ મંદિર નિર્માણ માટે બચત માંથી આપ્યા ૧૫૧રૂપિયા

Ahmedabad Samay

અમદાવાદમાં આગામી માર્ચ મહિના સુધીમાં 5 ઇલેક્ટ્રિક વાહનો માટે હવે ચાર્જીંગ સ્ટેશન શરુ કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો