August 8, 2026
ગુજરાત

૭૮માં સ્વતંત્રતાદિન નિમિત્તે મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

ગતરોજ ભારત દેશના ૭૮માં સ્વતંત્રતાદિન નિમિત્તે મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ધ્વજવંદન કરી પંચના બાળકો દ્વારા દેશ ભક્તિના જુદા જુદા ગીતો ઉપર સુંદર પરફોર્મન્સ કરવામાં આવી હતું અને દેશ ભક્તિના ગીતો પણ ગાવવામાં આવ્યા હતા,

પરફોર્મન્સ કરનાર દરેક બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને અંતમાં સમૂહ ભોજન કરી આ કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પંચના સભ્યો સહ પરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું

Related posts

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે ત્રણ ઓવરબ્રિજ નું ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

અમદાવાદનો જર્જરીત શાસ્ત્રી બ્રિજ આખરે ભારે વાહન ચાલકો માટે કરાયો બંધ

Ahmedabad Samay

વડોદરા – એમએસ યુનિવર્સિટીમાં 3 વર્ષ બાદ ફીમાં જંગી વધારો

Ahmedabad Samay

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનો ડર દૂર કરવામાં આત્મવિશ્વાસ આપવા ફ્રી સેમીનાર યોજાયો

Ahmedabad Samay

વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વેકસીન લીધા પહેલા જરૂર રક્તદાન કરો : ભૈરવી લાખાણી

Ahmedabad Samay

ધૈર્યરાજસિંહને આજે 16 કરોડ રૂપિયાની મદદ પૂરી થઈ, ગુજરાતના સેવાભાવીઓ ની મેહનત રંગલાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો