May 15, 2026

કેટેગરી: ગુજરાત

ગુજરાત

ગુજરાતી વિષય માં ગુજરાતી માધ્ય ના વિદ્યાર્થીઓ નું પરિણામ નબળુ

Ahmedabad Samay
રાજ્યમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં રાજ્યમાં ગત વર્ષ કરતાં આ વર્ષે  પરિણામ...
ગુજરાતજીવનશૈલી

આવી રીતે જાણો આપણી ઇમ્યુનિટી સારી છે કે ખરાબ અને એના ઉપાય

Ahmedabad Samay
હાલ વિશ્વભર કોરોના જેવી મહામારી બીમારી થી પીડાઈ રહ્યો છે પરંતુ જે લોકોમાં ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ છે તે લોકોએ આ મહામારી માત આપી સ્વસ્થ પણ...
ગુજરાત

આજથી બધું જ ” અનલોક ”

Ahmedabad Samay
આજથી બધું  અનલોક-૧નો પ્રારંભ કરી શોપીંગ મોલ અને રેસ્ટોરન્ટ ખોલવાની મંજુરી આપી છે. મોલ આજથી ખુલ્યા છે પરંતુ સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે. અંદર ભીડ...
ગુજરાત

મેઘાણીનગરમાં તંત્રની પોલ ખુલી, થોડા સમય પહેલા સમારકામ કરેલ રોડ પર પહેલા વરસાદમાં જ ગાબડું

Ahmedabad Samay
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તાઓની હાલત બગડી જાય છે. સામાન્ય વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી જાય છે.શહેરમાં ઠેરઠેર ભુવા પડીજતા હોય છે, શહેરના...
ગુજરાતદેશ

સટ્ટા બજારમાં નવો ટ્રેન્ડ, હવે કોરોના કેસ પર સટ્ટો

Ahmedabad Samay
કોરોના વાયરસ હવે સટ્ટેબાજોનું નવો ફેવરિટ વિષય બની ગયો છે. લગભગ અડધા સટ્ટેબાજ માત્ર કોરોના પર સટ્ટો લગાવી રહ્યા છે. આ સાથે જ કોરોના પર...
ગુજરાત

ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું, મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે નિસર્ગ

Ahmedabad Samay
ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળી ગયુ છે. હવે આ વાવાઝોડુ ગુજરાત નહિં મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે. હવામાન વિભાગ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં  આવી છે....
ગુજરાત

કાલે બપોર બાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં “ નિસર્ગ ” વાવાઝોડા ની અસર દેખાવા લાગશે.

Ahmedabad Samay
નિસર્ગથી અતિ-અતિ ભારે વરસાદ અને પ્રચંડ મોજાનો ભય. નિસર્ગ વાવાઝોડાને લીધે તોફાની પવન કરતા અતિથી અતિ ભારે વરસાદનો ભય. ૮ થી ૧૦ ઇંચ સુધી વરસાદ...
ગુજરાત

કોરોના કારણે અમદાવાદમાં ત્રણ રથ નિકળશે

Ahmedabad Samay
અષાઢીબીજે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા ૩ રથ સાથે સાદાઈથી નીકળશે, કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાદાઈ પૂર્વક નીકળશે, રથ ખેંચાય એટલા જ...
ગુજરાત

તમામ બ્રિજ ખોલવાના હોવા છતાં પાંચ બ્રિજ બંધ

Ahmedabad Samay
લોકડાઉન ૪.૦ ના અંતિમ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના તમામ બ્રિજ સવારે ૭વાગે ખોલવાનો નિર્ણય લેવાયો  હતો....
ગુજરાતદેશ

રસોઈગેસનું બજાર મૂલ્ય પ્રતિ સિલિન્ડર ૧૧.૫૦ રૂપિયા વધ્યું

Ahmedabad Samay
આંતરાષ્ટ્રીય બજારમાં કિંમતમાં વધારાના કારણે દિલ્હીમાં  રસોઈગેસનું બજાર મૂલ્ય પ્રતિ સિલિન્ડર ૧૧.૫૦ રૂપિયા વધારવામાં આવ્યો છે. જોકે તેનાથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી પ્રભાવિત થશે નહી....