હંદવારા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા સૈનિકો માટે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, શહિદો ને શ્રદ્ધાંજલિ આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના હંદવારામાં એન્કાઉન્ટરમાં શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું હતું કે સૈનિકોની બહાદુરી અને બલિદાન રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકશે નહીં....
