March 4, 2026

કેટેગરી: ધર્મ

ગુજરાતતાજા સમાચારધર્મ

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay
ગુજરાતની પાવન ધરા પર હિન્દુઓને જાગ્રત કરવા અને હિન્દૂ ધર્મની અને હિન્દુઓના રક્ષણ અને હક્ક માટે સતત લડતા લડતા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચને ૨૪...
ધર્મતાજા સમાચારદેશ

તીર્થરાજ  પ્રયાગથી ભારતને હિંદુ રાષ્‍ટ્ર બનાવવાની કલ્‍પના સાકાર કરવાની દિશામાં સાધુ-સંતોએ કામ શરૂ કર્યું

Ahmedabad Samay
તીર્થરાજ  પ્રયાગથી ભારતને હિંદુ રાષ્‍ટ્ર બનાવવાની કલ્‍પના સાકાર કરવાની દિશામાં સાધુ-સંતોએ કામ શરૂ કરી દીધુ છે. આ હિસાબથી હિંદુ રાષ્‍ટ્રનું પોતાનું બંધારણ હશે જેને ‘હિંદુ...
ગુજરાતધર્મ

આજ રોજ છે ‘કામિકા એકાદશી’, જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા એકાદશીની મહિમા

Ahmedabad Samay
  અષાઢ મહિનાની વદ એકાદશીને ‘કામિકા એકાદશી’ કહેવામાં આવે છે. આ ખાસ દિવસે શંખ, ચક્ર અને ગદાધારી ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે. ભીષ્મ પિતામહે...
ગુજરાતધર્મ

ગુડી પડવાનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે, જાણો વાર્તા અને કેવી રીતે તૈયાર કરવી ગુડી

Ahmedabad Samay
દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ગુડી પડવો ઉજવવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ પણ આ દિવસે શરૂ થાય છે. ગુડી પડવો શા માટે...
ધર્મ

૧૪ માર્ચ સોમવારના રોજ આવી રહી છે આમલકી એકાદશી.જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોશી દ્વારા તેની મહિમા

Ahmedabad Samay
  એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે ખાસ કરીને હોળાષ્ટકમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ નો...
ગુજરાતધર્મ

લગ્ન અને શુભ પ્રશનગો પર આજથી લાગ્યો વિરામ, કમુહર્તા થયા શરૂ

Ahmedabad Samay
છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના આકરા નિયંત્રણો બાદ આ વર્ષે લગ્નસરાની ઝાકમઝોળ સ્પષ્ટપણે દેખાઇ રહી છે. લગ્નના મુહૂર્તોની વણઝાર વચ્ચે શહેરમાં શહેનાઇની ગૂંજ વાગી રહી છે....
ધર્મદેશ

હવે ભારતના જમ્મુ કાશ્મીરમાં જરૂર છે હિન્દૂ આંતકી સંગઠની: ધર્મ રક્ષક

Ahmedabad Samay
જમ્મુ કાશ્મીરમાં જે રીતે આર્મી જવાનો, પોલીસ દળને, શિક્ષકો અને હિન્દુઓની નિર્મમ ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી રહી છે તે સમક્ષ હવે આતકીઓને તેમની જ ભાષામાં...
જીવનશૈલીધર્મ

જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા જાણો રાશિ પ્રમાણે સપ્તાહની સ્વાસ્થ સંબધિત મહત્વની બાબત

Ahmedabad Samay
મેષ રાશિ-આજે ગુરુ અને ચંદ્ર સ્વાસ્થ્ય સંબંધિત લાભ આપી શકે છે. મંગળ અને સૂર્યનું છઠ્ઠા સંક્રાંતિ તમારી વ્યવસાયિક યોજનાઓને સફળ બનાવશે. કોઇપણ સરકારી કામ મિત્રોની...
ધર્મગુજરાત

૧૭ સપ્ટેમ્બર શુક્રવારે આવી રહી છે પરીવર્તીની એકાદશી, શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા જાણો એકાદશીનું મહત્વ

Ahmedabad Samay
હિન્દુ કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તારીખ ૧૭/૦૯/૨૦૨૧ ને શુક્રવાર ના રોજ પરીવર્તીની એકાદશી, જલઘુલની અથવા પદ્મા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે....
જીવનશૈલીધર્મ

જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા આ સપ્તાહ કઈ રાશિના જાતક માટે રહેશે સફળતાપૂર્વક,

Ahmedabad Samay
મેષ:- વેપાર સારો ચાલશે. વ્યાપાર વિસ્તરણની યોજના બનાવી શકાય છે, જે લાભદાયી સાબિત થશે. કામનો ઘણો બોજ રહેશે અને આખો દિવસ દોડધામમાં પસાર થશે. તમે...