May 10, 2026
ગુજરાત

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો 

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો,

૧૨ જૂનના રોજ એર ઇન્ડિયાના ફ્લાઇટ ક્રેશમાં Ex. એરી ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ કંપનીના કર્મચારી પણ ઘાયલ થયા છે, જેમને આખી જિંદગી કામ કરી નિવૃત થયા હતા ત્યાર બાદ GISF સાથે નોકરીમા જોડાયા હતા,

તે દિવસે અતુલ્યમ 4 માં ફરજ પર હતા નોકરી પરથી છૂટવામાં થોડોજ સમય બાકી હતો અને એકા એક એર ઇન્ડિયાનો ફલાઇટ નીચે પટકાતા તેમની આગમાં ઝડપાયા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા, હાલ તેવો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે,

કંપનીમાં જ્યાં સુધી નોકરી કરી ત્યારસુધી મહેનત, પરસેવો પાડી સેવા કરી અને નિવૃત્તિબાદ કંપનીને પોતાનું લોહી પણ આપ્યું, કંપની માંથી નિવૃત થયા બાદ પણ કંપનીએ એમના ન છોડ્યા,

પ્લેન દુર્ઘટના અંગે રાજેન્દ્ર રાજેન્દ્રભાઇને અત્યંત દુઃખ વ્યક્ત કર્યું છે અને જે કંપનીને પોતાની સમજી આટલા વર્ષ કામ કર્યું તેની આટલી મોટી દુર્ઘટના અને આટલા બધા વ્યક્તિઓ ઘવાયા તે અત્યંત દુઃખદ ઘટના બની છે, તેમની નજરો સામેજ જે પ્લેનને લેન્ડિંગ અને ટેકઓફ જોતા હતા તેજ ક્રેશ જોતા ખૂબ દુઃખ થયું છે,

Related posts

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યાં ખાબકશે વરસાદ

Ahmedabad Samay

૭૭ વર્ષીય નટુકાકા તરીકે વિખ્યાત એક્ટર ઘનશ્યામ નાયક કેન્સરની બીમારીના કારણે આજે અવસાન થયું છે.

Ahmedabad Samay

કોવિડ-૧૯નો ઓમિક્રોન વેરીયન્‍ટ લગભગ ‘અજેય’ છે અને તેનાથી દરેક લોકો સંક્રમિત થશે

Ahmedabad Samay

આજથી ૫૦ વર્ષ માટે અમદાવાદ એરપોર્ટ અદાણી ગ્રૂપને સોંપાયું

Ahmedabad Samay

શંકાની આડમાં પતિ બહાર જાય તો પત્નીને રસોડામાં પુરી જતો, આખરે કંટાળી વાત પોલીસ સ્ટેશન પહોંચી

Ahmedabad Samay

અમદાવાદના છારાનગરમાં એકસાથે ૨૫૦ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો