સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સ્વાસ્થ્ય મંત્રી તરીકે કારભાર સંભાળતા જ કેટલાંક નવા ફેરફારો કરવાનું શરૂ કરી દીધું છે. એ પૈકીનો એક આવકારદાયક ફેરફાર એટલે ‘આઇડિયા...
ભારતીય જનતા પાર્ટીના બે ટર્મ થી કાઉન્સિલર ટાઉન પ્લાનિંગના પૂર્વ ચેરમેન અને જગન્નાથ ભગવાનના ભક્ત શ્રી ગૌતમભાઈ પટેલ ઇસનપુર નું આજે અકાળે દુઃખદ અવસાન થયું...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ટ્રેકટર ચલાવીને સંસદ પહોંચ્યા. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના અન્ય નેતા ઉપસ્થિત હતા. રાહુલ ગાંધી એવા...
“દેશના વૈશ્વિક કક્ષાના રેલવે સ્ટેશનની નવી માર્ગદર્શિકા અનુસાર નિર્માણ પામેલા આ રેલવે સ્ટેશન ખાતે 3 પ્લેટફોર્મ પૈકી એક વન એન્ડ પ્લેટફોર્મ, જ્યારે અન્ય આઇલેન્ડ...
પિનાહટ (આગ્રા). બિનહરીફ પિનાહટ બ્લોકના બ્લોક ચીફ તરીકે સત્યવીરસિંહ ભદૌરિયાની નિમણૂક કરવામાં આવી હતી. સત્યવીરસિંહ ભદૌરિયા સિવાય ગુરુવારે બ્લોક વડા પદ માટે કોઈ ઉમેદવારી પત્રો...
“કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ જિલ્લામાં 11 જુલાઈએ 1220 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાના સાણંદ,બાવળા અને દસક્રોઈ તાલુકામાં અંદાજે 34.93 કરોડથી વધુ કામોનું...
“પીએમ મોદીના કેબિનેટનું આજે સાંજે છ વાગ્યે વિસ્તાર થયુ. ,જેમાં કેટલાક નવા ચહેરાની મંત્રી મંડળમાં એન્ટ્રી થઇ છે તો કેટલાક નેતાઓએ મંત્રી પદેથી રાજીનામુ આપી...