June 28, 2026

કેટેગરી: રાજકારણ

ગુજરાતરાજકારણ

ગીતાબા ચાવડા દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરાયું,સુંદર કાર્યભાર બદલ ભાસ્કર ભટ્ટ દ્વારા જનસંપર્ક કાર્ય ખાતે મુલાકાત કરાઇ

Ahmedabad Samay
સરકાર શ્રી દ્વારા દરેક આંગણવાડીના બાળકોને પહેરવેશ વિતરણ કાર્યક્રમનું યોજના કરવામાં આવ્યા છે જે અંતર્ગત કુબેરનગર વોર્ડ ખાતે આવેલ આંગણવાડીમાં ભાજપ કાઉન્સિલર ગીતાબા ચાવડા ઉપસ્થિત...
રાજકારણ

સૈજપુર વોર્ડ ખાતે  વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay
તા.: ૦૨/૦૭/૨૦૨૧ નાં રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા સૈજપુર ગુજરાતી શાળા નં-૫ તેમજ સૈજપુર ગુજરાતી શાળા નં-૬ , સૈજપુર વોર્ડ ખાતે  વૃક્ષારોપણ કાર્યક્રમ...
ગુજરાતરાજકારણ

ભરૂચ પોલીસના જવાનોને રૂપીયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે: પ્રદીપસિંહ જાડેજા

Ahmedabad Samay
” ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાઍ જણાવ્યું છે કે ભરૂચ ખાતેની પટેલ વેલફેર કોવીડ હોસ્પીટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર...
અપરાધરાજકારણ

આમ આદમી પાર્ટી ઉપર અસામાજીક તત્વોએ જીવલેણ હુમલો કર્યો

Ahmedabad Samay
“ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા મોટા પાયે યાત્રા કરવામાં આવી રહી છે, જે હેઠળ જન સંવેદના યાત્રા અત્યારે હાલમાં જુનાગઢમાં પહોંચી હતી...
ગુજરાતરાજકારણ

કોંગ્રેસના ૭૦ જેટલા આગેવાનો “આપ”માં જોડાયા

Ahmedabad Samay
કોંગ્રેસના ૭૦ જેટલા આગેવાનો “આપ”માં જોડાયા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ ના મંત્રી નરેશ રોહિત,અસારવા વોર્ડ કોંગ્રેસના મહામંત્રી હાર્દિક ભાવસાર,જીઇબી ના પુર્વ કાર્યપાલક ઈજનેર દિનેશ કાપડિયા...
ગુજરાતરાજકારણ

જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા વટવા માં વૃક્ષારોપણ કરાયું

Ahmedabad Samay
જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા ગત પર્યાવરણ દિવસ થી પર્યાવરણ સંરક્ષણ અભિયાન નું શુભારંભ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ 10000 છોડ લગાવાના લક્ષ્યાંક નક્કી...
ગુજરાતરાજકારણ

AIMIMને વિપક્ષ તરીકેનું સ્થાન આપવાની મેયરને રજૂઆત કરવામાં આવી

Ahmedabad Samay
અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ વિપક્ષના નેતા નક્કી કરી શકી નથી. તેવામાં હવે AIMIMના શહેર પ્રમુખ સમસાદ પઠાણે પોતાની પાર્ટીના ચૂંટાયેલા 7 કોર્પોરેટરોને સાથે રાખીને મેયર કિરીટ...
ગુજરાતરાજકારણ

જળ યાત્રામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહયા

Ahmedabad Samay
  જળ યાત્રામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહયા અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ યોજાતી જગવિખ્યાત રથયાત્રા પૂર્વે આજે સાબરમતી નદીના તટે સપ્ત...
ગુજરાતરાજકારણ

રાહુલ ગાંધી આજે સુરતની અદાલતમાં માનહાનિના કેસ સંદર્ભે હાજર થયા

Ahmedabad Samay
રાહુલ ગાંધી આજે સુરતની અદાલતમાં માનહાનિના કેસ સંદર્ભે હાજર થયા હતા. એપ્રિલ ૨૦૧૯ની ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ મોદી અટકને લઈને કરેલ નિવેદનને લઈને સુરત ભાજપના...
ગુજરાતરાજકારણ

કોરોના ધીમો પડતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાત્રી કરફ્યુ ૧૦ વાગ્યા થી કરવા સૂચન કરાયું

Ahmedabad Samay
શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ રાત્રી કર્ફયુ રાત્રીના ૧૦ વાગ્‍યાથી અમલ કરાવવા સુચન કર્યુ છે, કોરોનાના કેસમાં ઘટાડો આવતા કર્ફયુનો સમય રાત્રીના ૧૦ વાગ્‍યાથી કરવા અંગે કેબીનેટની...