May 12, 2026

કેટેગરી: રાજકારણ

ગુજરાતરાજકારણ

AIMIMને વિપક્ષ તરીકેનું સ્થાન આપવાની મેયરને રજૂઆત કરવામાં આવી

Ahmedabad Samay
અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ વિપક્ષના નેતા નક્કી કરી શકી નથી. તેવામાં હવે AIMIMના શહેર પ્રમુખ સમસાદ પઠાણે પોતાની પાર્ટીના ચૂંટાયેલા 7 કોર્પોરેટરોને સાથે રાખીને મેયર કિરીટ...
ગુજરાતરાજકારણ

જળ યાત્રામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહયા

Ahmedabad Samay
  જળ યાત્રામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહયા અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ યોજાતી જગવિખ્યાત રથયાત્રા પૂર્વે આજે સાબરમતી નદીના તટે સપ્ત...
ગુજરાતરાજકારણ

રાહુલ ગાંધી આજે સુરતની અદાલતમાં માનહાનિના કેસ સંદર્ભે હાજર થયા

Ahmedabad Samay
રાહુલ ગાંધી આજે સુરતની અદાલતમાં માનહાનિના કેસ સંદર્ભે હાજર થયા હતા. એપ્રિલ ૨૦૧૯ની ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ મોદી અટકને લઈને કરેલ નિવેદનને લઈને સુરત ભાજપના...
ગુજરાતરાજકારણ

કોરોના ધીમો પડતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાત્રી કરફ્યુ ૧૦ વાગ્યા થી કરવા સૂચન કરાયું

Ahmedabad Samay
શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ રાત્રી કર્ફયુ રાત્રીના ૧૦ વાગ્‍યાથી અમલ કરાવવા સુચન કર્યુ છે, કોરોનાના કેસમાં ઘટાડો આવતા કર્ફયુનો સમય રાત્રીના ૧૦ વાગ્‍યાથી કરવા અંગે કેબીનેટની...
ગુજરાતરાજકારણ

ઇલેક્ટ્રિક વાહન પર સરકાર આપશે સબસીડી

Ahmedabad Samay
ગુજરાતનાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ  રાજયની ઈલેકિટ્રકલ વ્હિકલ પોલિસી જાહેરાત કરી છે. જે પ્રમાણે વિવિધ વ્હિકલ માટે સબસિડીની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ગુજરાત...
ગુજરાતરાજકારણ

નવા વાડજ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay
નવા વાડજ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી આજ રોજ 21/6/2021 ના રોજ આમ આદમી પાટી નવાવાડજ વોડઁ નંબર ૦૬...
ગુજરાતરાજકારણ

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે ત્રણ ઓવરબ્રિજ નું ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં સરખેજ – ગાંધીનગર હાઇવે ઉપર...
ગુજરાતરાજકારણ

ઈસુદાન ગઢવીનો સૌરાષ્ટ્રમાં પૂરજોશમાં પ્રચાર-પ્રસાર

Ahmedabad Samay
ગુજરાતના રાજકીય પક્ષો વિધાનસભાની ર૦રર ની ચૂંટણીની તૈયારીમાં ઝંપલાવી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત...
ગુજરાતરાજકારણ

નરોડા વિસ્તારમાં વરસાદી પાણી ભરતા રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા પાણીનું નિકાલ કરવાનું કામ હાથધરાયું

Ahmedabad Samay
સીઝનના પહેલા વરસાદમાં નરોડના અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયું હતું લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો હતો. તેવામાં પ્રજાના પ્રતિનિધિ નરોડાના કાઉન્સિલર શ્રી...
ગુજરાતરાજકારણ

કુબેરનગર વિસ્તારમાં વરસાદના કારણે મકાનની દીવાલ ધરાશય થતા ગીતાબા ચાવડાએ તુરંત સમારકામ ચાલુ કરાયું

Ahmedabad Samay
પહેલા વરસાદમાં શહેરમાં લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અમુક વિસ્તારોમાં ઝાડ પડવાથી ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો તેવામાં, કુબેરનગર વિસ્તારમાં આવેલ...